જન્માષ્ટમી નંદ ઘેર આનંદ ભયૌ જય કનૈયા લાલકી
કૃષ્ણ ભગવાન દિવ્ય જીવન દર્શનમાં જ્ઞાનકાંડ સાથે કર્મ રસનું તેજ,
ભક્તિ રસ,, રાષ્ટ્ર ભક્તિ દ્વારા જીવન શુદ્ધિ માટેનું આહ્વાન એટલે
કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે. અજ્ઞાની બુદ્ધિ અર્પણ કરી જન્મો જન્મનાં ચક્કરમાં નાખી કાલચક્ર રચુ છું. જ્યારે જ્ઞાની માણસને સત્યનું જ્ઞાન બતાવી અને જીવનનું તેજ ઉત્પન્ન કરૂં છું
[આગળ વાંચો...]
|