સનસનાટીપૂર્ણ રૂચિક ગિલહોત્રા ક્ેસમાં અપરાધી જાહેર થઈ ચુક્ેલા હરિયાણા પોલીસના ભૂતપૂર્વ વડા એસપીએસ રાઠોડ આજે મોટો ફટકે પડયે હતો કરણ ક્ે પંચક્ુલાની કેટર્ે પેરોલ ઉપર તેમને છોડી દેવા માટેની તેમની અરજીને ફગાવી દીધી હતી.
દક્ષિણ મુંબઈમાં હિટ એન્ડ રનનો વધુ એક્ મામલો સપાટી પર આવ્યો છે. દક્ષિણ મુંબઈમાં ૩૦ વર્ષીય એક્ વ્યકિતએ તેમની કર સ્ક્ૂટર સાથે અથડાવી દેતા આ બનાવ બન્યો હતો.
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર શેન વોટસને સ્પોટ ફિકસીંગ કૈભાંડ બદલ આંતરરાષ્ટ્રીય ક્રિક્ેટ પરિષદ ઉપર દોષારોપણ ર્ક્યા છે સ્પોટ ફિકસીંગ કૈભાંડથી સમગ્ર રમતને નુક્સાન થયુ છે.
અયોધ્યાના અત્યંત મહત્વના મુદ્દા પર કોટર્નો ફાઇનલ ચૂકાદો આવવાનો છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા એલ.કે.અડવાણીએ પોતાની પાટર્ીના તમામ સંસદ સભ્યોને ચેતવણી આપી છે અને આ બારામાં કોઇપણ પ્રકારના નિવેદનો કરવામાં સંપૂર્ણ સાવચેતી અને સ્વનિયંત્રણ દાખવવાનો આદેશ આપ્યો છે.
દેશભરની માતાજીની ૯ શકિતપીઠમાંની એક્ અંબાજીના મંદિરનું હવે સુવર્ણ મંદિરમાં પરિવર્તિત ક્રવાના પ્રયત્નો શરૂ થઈ ચૂકયા છે. જેના કરણે સુવર્ણ મંદિર પછીનું દેશનું બીજું અને ગુજરાતનું પહેલું સુવર્ણ મંદિર અંબાજી મંદિર બનશે.
છેલ્લા બે દિવસથી મેઘરાજા સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળી રહ્યા છે પરંતુ ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં ઓછુ રહ્યું છે. આજે સવારે ૮ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન વલસાડ, નવસારી, સુરત અને તાપી જિલ્લામાં સામાન્યથી માંડી સાડા ચાર ઇંચ સુધી વરસાદ વરસ્યો છે પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં મેઘરાજાની ગેરહાજરી રહી છે.
સોહરાબુદ્દીન એન્કઉન્ટર ક્ેસમાં નરેન્દ્ર અમીન તાજના સાક્ષી બનાવા માટે અરજી ક્રી હતી. જે અંગે વણઝારા એન્ડ ક્ંપનીએ વાંધો ઉઠાવ્યો હતો. જે અંગે એન.ક્ે. અમીન સાથેના સહઆરોપીઓની બંધારણીય મુદ્દે હાઈકેટર્ આજે અભિપ્રાય આપશે.
ગુજરાત સરકર દ્વારા વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૧ની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચુક્ી છે. સરકરના ક્ેટલા મંત્રીઓ, ક્ેટલા સરકરી અધિકરીઓ સાથે ક્યા દેશના પ્રવાસે જશે અને શું કમગીરી ક્રશે તેવા આયોજનો છ માસ પહેલાં થઈ ગયા હતા. જેના પરિણામ સ્વરૂપે ક્ેટલાક્ ગ્રુપની વિદેશયાત્રા સમાપ્ત પણ થઈ ચૂક્ી છે.
કેન્દ્ર સરકાર આજે ત્રીજી પેઢીની એટલે કે થ્રીજીની મોબાઇલ સેવા માટે ટેલિકોમ કંપનીઓને જરૂરી રેડીયો તરંગોની ફાળવણી કરવાની છે અને આ સાથે જ ભારતી એરટેલ, રિલાયન્સ કોમ્યુનીકેશન્સ અને વોડાફોન સહિતની ટેલિફોન કંપનીઓએ પોતાની ટીમો રવાના કરી દીધી છે.
ગણેશ ચતુર્થીના દિવસે ૧૧ સપ્ટેમ્બરના રોજ જ્યારે સમગ્ર દેશ આ પર્વ ઉજવી રહ્યું હશે ત્યારે આકાશમાં શુક્ર નામનો તારો ચાંદને સ્પર્શ કરીને પસાર થઇ જશે. ખરેખર આ દિવસે ચંદ્ર શુક્રની ખૂબ જ નજીકથી પસાર થશે તેમજ મંગળ પણ ખૂબ જ નજીક રહેશે.
ભારતીય અર્થતંત્રે એપ્રિલ-જુન કવાટર્રમાં છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ ઝડપથી વાૃદ્વિ કરી છે. તેવા સરકારનાં દાવાને અર્થશાસ્ત્રીઓએ પડકાયિ છે. નિષ્ણાતોનું કહેવુ છે કે, વાૃદ્વિના વિવિધ અંદાજ વચ્ચે ઘણો વિરોધાભાસ અને તફાવત છે.