પાક્સ્તાિનમાં હાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ભારતની સંડોવણી હોવાના પાક્સ્તાિનના આક્ષેપને ભારતે આજે રદિયો આપ્યો હતો અને ક્હ્યું હતું ક્ે પાક્સ્તાિન દ્વારા આવા બિનજરૂરી આક્ષેપો ક્રવામાં આવી રહ્યા છે તે સુધરી રહેલા દ્વિપક્ષીય સંબંધોને અસર ક્રી શક્ે છે.
પાક્સ્તાિનમાં હાલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં ભારતની સંડોવણી હોવાના પાક્સ્તાિનના આક્ષેપને ભારતે આજે રદિયો આપ્યો હતો અને ક્હ્યું હતું ક્ે પાક્સ્તાિન દ્વારા આવા બિનજરૂરી આક્ષેપો ક્રવામાં આવી રહ્યા છે તે સુધરી રહેલા દ્વિપક્ષીય સંબંધોને અસર ક્રી શક્ે છે.
રાજસ્થાનમાં બે જુદા જુદા માર્ગ અક્સ્માતોમાં છ લોકેના મોત થયા છે અને અન્ય ત્રણ લોકે ઘાયલ થયા છે. માર્યા ગયેલા લોકેમાં એક્ અક્સ્માતમાં ચારના મોત થયા હતા અને અન્ય એક્ દુર્ઘટનામાં બીજા બેના મોત થયા હતા.
અમેરિકમાં ભારતીય ઉપર હન્મલા ક્રવાના મામલે એક્ અમેરિક્ી દંપત્તિને દોષિત ઠેરવવામાં આવતા ચક્ચાર મચી ગઈ છે. જુલાઈ ૨૦૦૭માં લેક્તાહોઈ બીચ ઉપર વિશાલ વાધવા અને તેની પત્ની ઉપર જાણી જોઈને અશ્લિલ ભાષામાં વાત ક્રવામાં આવી હતી.
રેલવેમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે, તેની હત્યા કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એક કારમાં સવાર ત્રણ શખસોએ તેને મારવાની કોશીષ કરી હતી.
લોકો મોંઘવારીમાં પીસાઈ રહ્યા છે અને ખાદ્ય ચીજોના ભાવ લોકોના ઘર ચલાવવાનાં પ્રયાસમાં ભારે અવરોધ ઉભો કરી રહ્યા છે. આમ છતાં કેન્દ્રીય કાૃષિમંત્રી શરદ પવારે આજે ધરાર એવી જાહેરાત કરી હતી કે, મોંઘવારી ઘટી રહી છે અને ભાવ વધારો ઓછો થઈ રહ્યો છે.
ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) એ વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે મુશ્કેલમાં મુકાયેલા અર્થતંત્રનો સહાય કરવાના હેતુ માટે રચાયેલા ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વોર ચેસ્ટમાં ૧૦ અબજ ડોલરની સહાય કરીને પોતાની જવાબદારી અદા કરી છે.
કેન્દ્રીય ગાૃહ મંત્રી ચિદમ્બરમે પાકિસ્તાનને શિરદર્દ સમાન પાડોશી તરીકે ગણાવીને એવી વોર્નંિગ આપી છે કે, હવે પાક.ની ભુમી પરથી જો ફરીવાર મુંબઈ જેવો હન્મલો થશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.